Unnao Case: સુપ્રીમ કોર્ટના એકજ દિવસમાં બે મોટા ફેસલા શુ સૂચવે છે? મોદી સરકારની આગામી રણનીતિ શુ હશે? જુઓ સચોટ વિશ્લેષણ

Unnao Case: ઉન્નાવ બળાત્કાર કેસના દોષી કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે (29 ડિસેમ્બર, 2025) સુપ્રીમ કોર્ટે સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ હાઈકોર્ટના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો.

ઉન્નાવ રેપ કેસના દોષિત કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.બહુ ચર્ચિત સગીર વયની કિશોરી સાથે બળાત્કાર ગુજારવાનો જેના ઉપર આરોપ છે તે ભાજપના પૂર્વ નેતા દિલ્હી હાઈકોર્ટ દ્વારા સેંગરને અપાયેલા જામીન પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી છે,

CBIએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે આ સગીર કિશોરી ઉપર આચરવામાં આવેલો બળાત્કારનો ગંભીર ગુનો છે, તેથી રાહત ન મળવી જોઈએ.કોર્ટે સેંગરને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે, ત્યાં સુધી હમણાં તો સેંગરને જેલમાં જ રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા વગદાર ભાજપના પૂર્વ નેતા એવા સેંગરની જામીન અરજી મંજૂર કરતા દેશભરમાં ભારે ચર્ચા અને વિરોધ પ્રદર્શનો થયા હતા.પીડાતાનો પરિવાર જ્યારે વિરોધ કરતો હતો ત્યારે તેઓને ઢસડીને લઈ જવામાં આવ્યા આ બધા દ્રશ્યો સોશ્યલ મીડિયા ઉપર આગની જેમ ફરી વળતા પોલીસની તાનશાહી સામે લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને પીડિતાને ન્યાય મળે તે માટે સોશ્યલ મીડિયા ઉપર લોકોની પ્રતિક્રિયા ટ્રેંડમાં ચાલી હતી દરમિયાન સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટના આ ફેંસલા પર આગામી સુનાવણી સુધી રોક લગાવીને સ્પષ્ટ કરી દીધું છે કે ગંભીર ગુનાઓમાં રાહત આપતા પહેલા સુરક્ષા અને ન્યાયના પાસાઓને અવગણી શકાય નહીં.

બીજા એક મહત્વના ચુકાદામાં અરવલ્લી કેસ ઉપર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ખનન પ્રવૃતિ સામે સ્ટે મુકાયો છે,અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ હતો તેની ઉપર સ્ટે મુકાયો છે અને અરવવલીની સુરક્ષા માટેનો મુદ્દો ધ્યાને લેવામાં આવ્યો છે.આ બે મોટા ફેસલા માટે The Gujarat Reportના MD અને સિનિયર પત્રકાર મયુર જાની અને સાથી વરિષ્ઠ પત્રકાર મેહુલ વ્યાસ આ મુદ્દે વિશેષ ચર્ચા કરી રહ્યા છે આ ખૂબજ અગત્યના મુદ્દા ઉપરનું વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 23, 2026

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું…

Continue reading
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
  • March 23, 2026

 SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 10 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 14 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા