Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત

  • India
  • May 18, 2025
  • 0 Comments

Hyderabad Fire incident: તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી  મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના પ્રખ્યાત ચારમીનાર પાસેના એક ઘરમાં ભીષણ આગ લાગ લાગવાની ઘટના બની છે. આ આગ ગુલઝાર હાઉસની એક ઇમારતમાં લાગી છે. આ ઘટના રવિવારે સવારે 6 વાગ્યે બની હોવાનું કહેવાય છે. હાલ આગને કાબુમાં લેવા માટે 11 ફાયર બ્રિગેડ વાહનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 17 લોકોના મોત પણ થયા છે. આ મામલે ફાયર અધિકારીઓનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સીએમ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત, તેમણે વરિષ્ઠ અધિકારીઓને ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, “જૂના શહેરના ચારમીનાર ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. આ અકસ્માતથી મને ખૂબ જ દુઃખ થયું છે. મેં અધિકારીઓને બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપી છે.”

બધા મૃતકોની યાદી જાહેર

તેલંગાણા ફાયર ડિઝાસ્ટર રિસ્પોન્સ ઇમરજન્સી અને સિવિલ ડિફેન્સે 17 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તમામ મૃતકોના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

પીએમઓએ વળતરની જાહેરાત કરી

પીએમ મોદીએ પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ઘાયલો માટે 50 હજાર રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી છે.  પીએમ મોદીએ લખ્યું છે કે,”તેલંગાણાના હૈદરાબાદમાં આગની ઘટનામાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના. દરેક મૃતકના પરિવારને પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે,”

જી કિશન રેડ્ડી ઘટનાસ્થળે પહોંચ્યા

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે ઘણા લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તેમને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પણ ઘટનાસ્થળની મુલાકાતે ગયા છે. તેમણે કહ્યું, “પોલીસે માહિતી આપી છે કે આગની ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે, પરંતુ આ વાતની પુષ્ટિ ફક્ત સંબંધિત અધિકારીઓ દ્વારા જ કરવામાં આવશે.” તેમણે કહ્યું કે મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ

Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
    • August 2, 2026

    Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 3 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 5 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 8 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 9 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 10 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ