Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Gujarat:  કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી સત્તાથી દૂર છે. જે સત્તામાં પાછી આવવા ઘણી મહેનત કરી રહી છે. છતાં તેનું ભાજપ સામે કશું જ ઉપજતું નથી. તે ગમે તેટલી મહેનત કરે પણ પાણી ફરી જતું હોય છે. ત્યારે હવે તેણે ભાજપની નસ દબાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે હાલ ભાજપના કાંડા એટલા મજબૂત છે કે તે દબાય તેમ નથી. છતાં કોંગ્રેસ ગુજરાતમાં આવનારી ચૂંટણી જીતવા મહેનત કરી રહી છે.

કોંગ્રેસને મોડે મોડેથી ખબર પડી છે કે ભાજપને હરાવવી હશે તો તેના કિલ્લા કે તેના ગઢને તોડવો પડશે. ત્યારે હવે મોદી અને ભાજપના ગઢ ગણાતાં ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધામા નાખ્યા છે. હજુ કોંગ્રેસના અધિવેશને 10 દિવસ પણ પૂર્ણ થયા નથી છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતની બીજી મુલાકાત લીધી છે. અને સતત ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી જીતવા અત્યારથી જોર લગાવવાનું શરુ કર્યું છે.

જો કે સવાલ એ થાય છે કે શું આ વખતે કોંગ્રેસ ભાજપને હરાવશે ખરી? કોંગ્રેસના અધિવેશને જોઈને લાગતું નથી કે આ વખતે પણ કોંગ્રેસ જીતશે. કારણ કે રાહુલ ગાંધી જે હહ્યું હતુ તે કર્યું નથી. તેમણે 40જેટલા નેતાઓને કાઢવા કહ્યુ હતુ જો કે તેવું થયું નથી. રાહુલ ગાંધી પણ મોદીની જેમ વચન પાળતાં નથી તે સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ EVMની વિશ્વનીયતાં પર સવાલો ઉભા થયા છે. EVM હેક થઈ શકે તેવા દાવા થઈ રહ્યા છે. ત્યારે ભાજપને હરાવવી કોંગ્રેસ માટે મુશ્કેલ છે.

ત્યારે આજથી રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે, જ્યાંથી તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. તેઓ અમદાવાદથી બાય રોડ મોડાસા જવા માટે નીકળી ગયા છે.

સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો:

Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

National Herald Case: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા ચાર્જશીટ દાખલ

Ram Mandir: રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ FIR, તપાસ ચાલુ

દક્ષિણ ગુજરાતના મુસ્લીમો ગાંધીનગરમાં કેમ પહોંચ્યા? | Gandhinagar

આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચું, ભાજપ પ્રમુખને કોણે ઉગાર્યા? | Anand

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી