Dehradun: નિર્દોષ લોકો સાથે મારામારી કરતાં કાવડિયાઓમાં નાસભાગ, જંગલી હાથી આવી ચઢ્યો, ટ્રેક્ટર ઉંધુ પાડી દીધુ

  • India
  • July 20, 2025
  • 0 Comments

Dehradun Elephant Viral Video: ઉતરાખંડના દહેરદૂનના ડોઇવાલા વિસ્તાર મણિમાઈ મંદિર પાસે એક જંગલી હાથીએ આતંક મચાવ્યો હતો. કાવડયાત્રાળુંઓ જ્યા રાતવાસો કરી રહ્યા હતા ત્યા  જંગલી હાથી દોડી આવ્યો હતો.  આ ઘટના સમયે સાઉન્ડ સિસ્ટમ વાગી રહી હતી. જેથી શક્યતા છે કે અવાજ સાંભળી વિફરેલા હાથીએ ટ્રેક્ટર ટ્રોલી પલટી નાખી, સાથે અન્ય વાહનો પણ દાટ વાળી દીધો. વિફરેલા હાથીના કાવડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.

સદનસીબે હાથી કાવાડિયાઓના મંડપમાં પ્રવેશી શક્યો નહીં, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. જોકે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ. વન વિભાગે તાત્કાલિક મંડપ ખાલી કરાવ્યો અને કાવડિયાઓને જંગલ વિસ્તારમાં રહેવાનું ટાળવા સૂચના આપી.

આ ઘટનાથી સમગ્ર મણિમાઈ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને 108 ની મદદથી ઘાયલ વ્યક્તિને ડોઈવાલા હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોઈવાલા કાઉન્સિલર મનીષ ધીમાને જણાવ્યું કે જે વ્યક્તિ પર હુમલો થયો છે તે હરરાવાલાનો રહેવાસી છે અને તેનું નામ સંજય છે. તેણે કહ્યું કે હાથીએ લગભગ 1 કલાક સુધી હોબાળો મચાવ્યો હતો.

વન વિભાગની ટીમે હાથી પર મેળવ્યો કાબૂ

હાથીને બેકાબૂ બનતા આ વિશે વન વિભાગની ટીમને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને વન વિભાગની ટીમે હાથી પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય  છે કે કાવડયાત્રા દરમિયાન કાવડિયાઓએ કોઈને કોઈ બાબતને લઈ નિર્દોષ લોકોને માર માર્યાના વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવે હાથી આવી ચઢતાં તેમના બેહાલ થયા હતા.

આ પણ વાંચો:

Girlfriend Murder: ઉન્નાવમાં પ્રેમી દિલીપે ગર્લફ્રેન્ડ પ્રીતિના ઘરમાં ઘૂસી છરી મારી પતાવી દીધી, શું છે કારણ?

America Plane Fire: ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ, સવાર હતા 226 મુસાફરો અને 9 ક્રૂ, જુઓ પછી શું થયુ?

Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?

Bagodara suicide: બગોદરામાં શોકનું મોજું, પરિવારના તમામ 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો, શું છે કારણ?

Sabar Dairy: સાબર ડેરીનુંં તંત્ર ઝૂક્યું, 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવા તૈયાર, છતાં પશુપાલકો અસંતુષ્ટ

Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?

Kanwar Yatra 2025: યુપી-ઉત્તરાખંડ સરહદ પર કાવડિયાઓની ગુંડાગીરી, અંદોર-અંદર બાખડ્યા વાહનોમાં તોડફોડ કરી

Related Posts

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ
  • June 24, 2026

Lucknow Coaching Centre Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં જે હૃદયદ્રાવક ઘટના બની, તેમાં ૧૫ નિર્દોષ લોકોના મૃત્યુએ માત્ર તેમના પરિવારોને જ નહીં, પણ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ૧૯ થી…

Continue reading
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી
  • June 24, 2026

Forest Land Diversion Report: કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં જે આંકડા જાહેર કર્યા છે, તે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિ હચમચી જાય. જુલાઈ ૨૦૨૩ થી મે ૨૦૨૬ ના ગાળામાં,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 1 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 11 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 14 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!