Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

Supreme Court: NCERTના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર” સંબંધિત પ્રકરણને લઈને સર્જાયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને ન્યાયતંત્રને બદનામ કરનારા આ કન્ટેન્ટની તપાસના આદેશ આપ્યા છે,આ મામલે NCERTએ માફી માંગી છે અને વિવાદાસ્પદ બુકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શુ છે સમગ્ર મામલો અને તેના મુખ્ય મુદ્દા શુ છે ? જાણો

NCERT દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેની ટિપ્પણી કરવામાં આવી છે જે ઉભરતા બાળકોના કુમળા માનસ ઉપર વિપરીત અસર કરી શકે તે મુદ્દો ઉઠવાયો છે.

NCERT સામે સુપ્રીમ કોર્ટની નારાજગી

NCERT દ્વારા કોર્ટમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે પાઠય પુસ્તકમાં ઉલ્લેખ થતાં સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતે આ બાબતનું સ્વતઃ સંજ્ઞાન લીધું અને કહ્યું કે ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી કોઈને ન આપી શકાય,સુપ્રીમ કોર્ટ દ્વારા NCERTને નોટિશ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

NCERTએ માફી માંગી

આ મુદ્દે ભારે વિવાદ અને દબાણ ઉભું થયા બાદ NCERTએ માફી માંગી છે અને ન્યાયતંત્ર પ્રત્યે પોતાનો સંપૂર્ણ આદર વ્યક્ત કર્યો છે.

વિવાદ ઉભો થયા બાદ સરકારની પ્રતિક્રિયા શુ આવી તે જાણો

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર દિલગીરી વ્યક્ત કરીને ખુલાસો કર્યો કે સરકારનો ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો, જોકે સમગ્ર દેશમાં આ મામલે ભારે વિવાદ થયો છે ત્યારે આ મુદ્દા ઉપર ડૉ. જયનારાયણ વ્યાસે શુ કહ્યું તે જાણો.
પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ
  • February 27, 2026

Arvind Kejriwal: દેશમાં આજે બનેલા સૌથી મોટા ઘટનાક્રમમાં દિલ્હીની રાઉંઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા હતા,દિલ્હીની…

Continue reading
Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા
  • February 27, 2026

Narendramodi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલની મુલાકાતે ગયા ત્યારે ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કર્યું. જ્યાં મોદીને નેસેટ મેડલથી સન્માનિત કરાયા. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ નેસેટમાં ભાષણ આપ્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

  • February 27, 2026
  • 4 views
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

  • February 27, 2026
  • 4 views
Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

  • February 27, 2026
  • 5 views
Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

  • February 27, 2026
  • 14 views
Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

  • February 27, 2026
  • 12 views
Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

  • February 27, 2026
  • 3 views
Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા