Junagadh: વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ, લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી
  • January 31, 2025

Junagadh: જૂનાગઢ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર લાઈન નવા નાગરવાડાથી જુના ભોય વાળા સુધી રસ્તાઓ ખોદી(Excavations) નાખવામાં આવ્યા છે. જેને લઇ લોકો(People) ઘરની(homes) બહાર નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો અનુભવી રહ્યા છે…

Continue reading
દેશમાં સચ્ચાઈ દરેક જગ્યાએ છૂપાવવના પ્રયાસ: દિલ્હીની ચૂંટણી હોય કે મહાકુંભમાં થયેલી ભાગદોડ!
  • January 31, 2025

Truth Behind Delhi Elections and Kumbh Mela: દિલ્હીની ચૂંટણીઓ નજીક આવી રહી છે. બીજીબાજુ મહાકુંભમાં નાસભાગ મચી છે.  ખબર નથી પડી રહી કે આપણા દેશના વાતાવરણમાં કોઈ પ્રકારનું ઝેર કેમ…

Continue reading
SURENDRANAGAR: કૃષિમંત્રી રાઘવજી પટેલની કારને ચોટીલા નજીક નડ્યો અકસ્માત, વાંચો શું થયું?
  • January 31, 2025

Surendranagar: ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ(Raghvji Patel)ની કારને ગત રાત્રે અકસ્માત(Accident) નડ્યો હતો. જેમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. વિગતો મુજબ રાજ્યના કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ…

Continue reading
Delhi: સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો, કહ્યું કેજરીવાલ સુધરી જજો!, કરાઈ ધરપકડ
  • January 31, 2025

Swati Malewal Criticizes Kejriwal: AAP સાંસદ સ્વાતિ માલીવાલે(Swati Malewal) ગુરુવારે અરવિંદ કેજરીવાલના(Arvind Kejriwal) ઘરની બહાર કચરો ફેંક્યો હતો. માલીવાલે કહ્યું કે દિલ્હી(Delhi)નો દરેક ખૂણો ગંદકીથી ભરેલો છે. સ્વાતિ માલીવાલે આમ…

Continue reading
બનાસકાંઠા જિલ્લા વિભાજનનો ઠેર ઠેર વિરોધ, ભાજપ પર શું લાગ્યા આરોપ?
  • January 30, 2025

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે ધાનેરા કાંકરેજ દિયોદર બાદ આજે ભાભરમાં પણ દિયોદરને ઓગડ જીલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને આવેદનપત્રનું આયોજન…

Continue reading
RAJKOT: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો
  • January 30, 2025

Group Wedding In Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ(Wedding) રાજકોટ ખાતે શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય…

Continue reading
Mahakumbh: કુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ વિસનગરના કડા ગામે લવાયો, લોકોના ટોળેટોળા ઉમટ્યા, આરોગ્યમંત્રીએ શું કહ્યું?
  • January 30, 2025

Mahakumbh Tragedy: યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયાં, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુનું  પણ મોત થયું હતુ. 65 વર્ષીય…

Continue reading
Mahakumbh Monalisa: મહાકુંભથી મોનાલિસાનું ભાગ્ય બદલાયું, દીપિકા, કરીના અને કેટરિનાને આપશે ટક્કર!
  • January 30, 2025

Monalisa’s Rise: દિગ્દર્શક સનોજ મિશ્રા મહાકુંભ(Mahakumbh)માં વાયરલ થયેલી છોકરી મોનાલિસાના(Monalisa) ગામમાં ગયા અને તેને તેમની ફિલ્મ(Film) ‘ડાયરી ઓફ મણિપુર’ માટે સાઇન કરી છે. મહાકુંભમાં પોતાની સુંદર આંખો અને સુંદર સ્મિતના…

Continue reading