UP: જે મસ્જિદમાં હિંસા થઈ ત્યાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, નમાઝીઓએ ત્રિરંગા લહેરાવ્યા
  • January 25, 2025

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શાહી જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ લોકોએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા માટે ત્રિરંગા વહેચ્યા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુમેળમાં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અધિક…

Continue reading