KC Venugopal Air India flight: 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરને લઈ જતા વિમાન સર્જાઈ ખામી, કેસી વેણુગોપાલે શરે કર્યો ભયાનક અનુભવ
KC Venugopal Air India flight: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા ફ્લાઈટમાં સતત ટેકનિકલ ખામીની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ હોવાનું સામે…