દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો
દ્વારકા જીલ્લાના મીઠાપુર સહિત આસાપાસના વિસ્તારોમાં TATA કંપનીએ કહેર વર્તાવ્યો છે. ખેડૂતો અને માછીમારા કંપનની તાનાશાહીથી ત્રાસી ગયા છે. તેમ છતાં મીઠાપુરની સમસ્યા સામે સરકાર ધ્યાન આપતી નથી. અહીં TATA…