મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી
ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં…
ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં…
અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ શેખર યાદવની વી.એચ.પી.ના એક કાર્યક્રમ દરમિયાન કરેલી ટિપ્પણીને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે યોગ્ય ઠેરવી છે. જસ્ટિસ શેખર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં યુનિફોર્મ…
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા. અહીં તેમણે વર્ષ 2020માં કથિત ગેંગરેપ પછી જીવ ગુમાવનારી દલિત યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર,…
મહારાષ્ટ્રમાં કેબિનેટ રચનાને લઈને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે ગુરુવારે એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમની પત્ની સુનેત્રા પણ હાજર હતી. એનસીપી નેતા…
ભારતમાં આત્મહત્યાઓની ઘટનાઓનો સિલસિલો ખુબ જ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. સુસાઇડને લઈને આવેલા એક ડેટાએ ચિંતામાં વધારો કર્યો છે. જણાવી દઇએ કે, હાલમાં જ બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ…