‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe
Priya Marathe: ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં વંદુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. અભિનેત્રી ગયા વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. મહારાષ્ટ્ર ટાઈમ્સ અનુસાર લાંબા…