સૌથી ધનિક તિરુપતિ મંદિરમાં ટોકન લેવા પડાપડી, 6 ભક્તોના મોત, કેવી રીતે બની દુર્ઘટના?
  • January 9, 2025

ગઈકાલે બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના વિષ્ણુ નિવાસમાં વૈકુંઠ દ્વાર ખાતે સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન થયેલી નાસભાગમાં 6 લોકોના મોત થયા હતા. 40 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી…

Continue reading
AHMEDABAD: હિમાલયા મોલમાં આગ લાગતાં ભાગદોડ
  • January 8, 2025

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં ચોથા માળે આવેલી ઈન્ટિરિયર ડિઝાઈનની ઓફિસમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ફાયર એલાર્મ વાગવા લાગ્યું હતું. જેથી મોલમાં ભાગદોડ…

Continue reading
RAJKOT: ગોંડલની 11 જગ્યાએથી ઝડપાયેલા લાખોના ઈંગ્લિશ દારુનો નાશ
  • January 3, 2025

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં રોજે રોજ દારુ પકડાઈ છે અને ગુનોઓ નોંધાતાં રહે છે. જો કે તેના પર પ્રતિબંધ હોવા છતાં પોલીસ તંત્ર સહિત સરકાર રોકી શકી નથી. દારુબંધી માત્ર…

Continue reading
Rajkot: થર્ટી ફર્સ્ટની રાત્રે નકલી પોલીસે કરેલા યુગલના અપહરણ મામલે 4 શખ્સોની ધરપકડ
  • January 2, 2025

31 ડિસેમ્બરની રાત્રે યુવક યુવતીનું અપહરણ કરવાના મામલે પોલીસે 4 ઈસમોની અટકાયત કરી છે. પોલીસ તરીકેની ઓળખ આપનારા વ્યક્તિઓએ યુવતી સાથે બળજબરી છેડતી કરી હતી. યુવક યુવતીનું અપહરણ કર્યા બાદ…

Continue reading
અમરેલીના પૂર્વ સાંસદે DGPને લખ્યો પત્રઃ દારૂડિયાના ત્રાસને ડામવા કરી રજૂઆત
  • December 27, 2024

31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં અનેક જગ્યાઓથી દારુના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે. પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં બૂટલેગરો બેફામ બની રાજ્યામાં દારુ ઘૂસાડે છે. ત્યારે અમરેલીના પૂર્વ સાંસદને દારુના દૂષણને ડામવા…

Continue reading
અમદાવાદમાં લૂખ્ખા તત્વોએ પોલીસકર્મીઓને ડર બતાવી વાનમાં બેસાડી દીધા! દંડાવાળી કરતી પોલીસ કેમ ફફડી?
  • December 19, 2024

અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો દિવસને દિવસે વધી રહ્યો છે. આવા તત્વો સામે પોલીસ લાચાર બની છે. કાર્યવાહી કરવાની બદલે પોલીસને વાનમાં બેસી ભાગવું પડ્યું હતુ. જેથી અમદાવાદ પોલીસની શાખ પર દાગ…

Continue reading