AHMEDABAD: 10 દિવસમાં 1261 પાલતુ શ્વાનોનું રજિસ્ટ્રેશ
અમદાવાદમાં 1 જાન્યુઆરીથી પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. જેને કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેબીસ ફ્રી અમદાવાદ સિટી 2030 એક્શન પ્લાન હેઠળ શ્વાનના માલિકો રજિસ્ટ્રેશન કરાઈ રહ્યાં છે.…













