Telangana: જન્માષ્ટમીની શોભાયાત્રામાં બની દુઃખદ ઘટના, રથમાં કરંટ ઉતર્યો, 5 લોકોના મોત, 4ને ઈજાઓ
Telangana: તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન વીજ કરંટ લાગવાથી કુલ 5 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે. રામનથપુરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન આ દુર્ઘટના…

















