RAJKOT: વીરપુરમાં આવેલા એક ગેસ્ટહાઉસમાં યુવકે દવા પી કર્યો આપઘાત
યાત્રાધામ વીરપુરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે દવા પીને આપઘાત કરી લીધો છે. મૃતક અમરેલી જીલ્લાનો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી…
યાત્રાધામ વીરપુરમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવકે દવા પીને આપઘાત કરી લીધો છે. મૃતક અમરેલી જીલ્લાનો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી…
સુરતમી નવી સિવિલમાં ઇન્ટર્ન ડોક્ટરે આપઘાત કરી લીધો છે. 24 વર્ષીય જાનવી નામની યુવતીએ ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાધો છે. મૃતક MBBSનો અભ્યાસ પૂરો કરી સિવિલમાં ઇન્ટર્ન તરીકે જોડાઇ હતી. ઘટનાની જાણ થતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.