અમરેલી લેટરકાંડની તપાસ SMCને સોંપાઈ, પોલીસ તંત્ર કેમ આવ્યું શંકાના દાયરામાં?
  • January 13, 2025

અમરેલી લેટરકાંડ મામલે ઘમાસાણ મચ્યું છે. પાયલ ગોટીનું ખોટી રીતે સરઘસ કાઢવા મુદ્દે એલસીબી શાખાના 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યારે હવે લેટરકાંડની તમામ તપાસ SMCને સોંપાઈ છે. આજે…

Continue reading
ખ્યાતિકાંડ મામલે તપાસ તેજઃ ચિરાગ રાજપૂતના ફરી 5 દિવસના રિમાન્ડ મંજૂર
  • January 11, 2025

અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ધમધમાટ ચાલુ જ છે. બે મહિના અગાઉ હોસ્પિટલ દ્વારા જરુર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી…

Continue reading