Raksha bandhan 2025 : રક્ષાબંધનનું શું છે મહત્વ? જાણો કેટલીક પ્રચલિત કથાઓ
  • August 9, 2025

Raksha bandhan 2025 : રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનનો તહેવાર છે, જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જેની દરેક ભાઈ-બહેન આતુરતાથી રાહ જોતા હોય છે. શું…

Continue reading
Raksha bandhan 2025: કેમ જમણાં હાથે જ રાખડી બાંધવાની, જાણો શું છે માન્યતા?
  • August 9, 2025

Raksha bandhan 2025:  રાખડી (રક્ષાબંધન) ના દિવસે જમણા હાથે રાખડી બાંધવાનું વિશેષ મહત્વ છે, જે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલું છે. જમણાં હાથે જ રાખડી બાંધવાની શું છે માન્યતા?…

Continue reading
Raksha bandhan 2025: તમારા ભાઈને રાખડી ક્યારે બાંધશો? જાણો શુભ સમય
  • August 9, 2025

Raksha bandhan 2025 : આપણે સૌ જાણીએ છીએ તેમ રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. અને બહેન ભાઈને રાખડી બાંધે પણ આ કાર્ય સમય અને શુભ મુર્હુત જોવામાં આવતું…

Continue reading
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
  • July 19, 2025

Dharma:  કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય દાન છે, એ કાલે આપણે સમજ્યા. શાસ્ત્રોમાં દાન કોને, ક્યારે અને ક્યાં આપવું, એનું માહાત્મ્ય પણ સમજાવ્યું છે. એ પ્રમાણે શુભ સ્થળે,…

Continue reading
“VIRAL GURU” અનિરુદ્ધાચાર્યનાં અધૂરા ઘડાંમાં કાણું પાડતાં જ્ઞાની પંડિત
  • July 18, 2025

સોશિયલ મિડીયા પર છવાયેલા રહેતાં અનિરુદ્ધાચાર્યની મૂર્ખતાને વૃદ્ધ પંડિતે ઉઘાડી પાડી Aniruddhacharyaji Maharaj – સોશિયલ મિડીયા પર જેમની રીલ્સની ભરમાર છવાયેલી છે. જે સલમાન ખાનના રિયાલીટી શો બીગ બોસના સેટ…

Continue reading
Dharma: દુર્ગા સપ્તશતીનું માહાત્મ્ય, સાચા હૃદયથી માની ભક્તિ કરવાથી અવશ્યપણે પ્રાપ્ત થાય છે માના આશીર્વાદ
  • July 18, 2025

Dharma: મા દુર્ગાની પરમ કૃપા મેળવવા માટે અનેક સ્તુતિ-સ્તોત્રો લખાયાં છે અને એનું પઠન, ગાયન અને શ્રવણ મનને શક્તિ આપે છે પરંતુ દુર્ગા સપ્તશતી એ સૌમાં સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ ફળદાયી…

Continue reading
Durga Saptashati : દુર્ગા સપ્તશતીનું માહાત્મ્ય, મા દુર્ગાનો આશીર્વાદ મેળવવા કરો દુર્ગા સપ્તશતી, ચંડીપાઠના અક્ષરેઅક્ષરમાં સમાયેલો છે માનો અખૂટ પ્રેમ
  • July 17, 2025

Durga Saptashati : દુર્ગા સપ્તશતીનું માહાત્મ્ય ભાગ – 1 : દુર્ગા સપ્તશતી એક વરદાન છે, એક પ્રસાદ છે. એ પ્રસાદ, એ વરદાન ગ્રહણ કરનારા મનુષ્યો ધન્ય થઈ જાય છે. માછલીનું…

Continue reading
તમે કઈ ધાતુના વાસણમાં રસોઈ બનાવો છો, જમો છો? સોનાની થાળીમાં જમવાથી શું થાય?, ઋષિમુનિઓએ કહ્યું છે?
  • July 14, 2025

સનાતન ધર્મના ઋષિમુનિઓ જપતપ કરનારા સાધુસંતો જ નહોતા પણ શોધ-સંશોધન કરનારા મહાન વિજ્ઞાનીઓ પણ હતા. કારણ કે ઋષિમુનિઓએ માત્ર ગ્રહનક્ષત્રોની સમજ જ નથી આપી પણ ધાતુના માનવજીવન અને માનવશરીર પરથી…

Continue reading
Guru Purnima 2025: આ ગુરુપૂર્ણિમાએ જાણો ગુરુના પ્રકાર કેટલા અને કેવા છે?
  • July 10, 2025

Guru Purnima 2025: ગુરુપૂર્ણિમાએ ગુરુપૂજનનું માહાત્મ્ય છે ત્યારે ગુરુના પણ પ્રકારો હોય છે. ગુરુ કેવા અને કેટલા પ્રકારના હોય છે, એ જ્ઞાન પણ રસપ્રદ છે. સામાન્ય શબ્દોમાં સરળ રીતે ગુરુની…

Continue reading
Guru Purnima 2025: અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં દીવાદાંડી બને એ ગુરુ, ગુરુ વિનાનું જીવન આત્મા વિનાના ખોળિયા જેવું
  • July 10, 2025

Guru Purnima 2025: અજ્ઞાનતાના ગાઢ અંધકારમાં દીવાદાંડી બને એ ગુરુ, ગુરુ વિનાનું જીવન આત્મા વિનાના ખોળિયા જેવું કહેવાય છે. અષાઢ સુદ પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. ચાતુર્માસમાં મા પાર્વતીના પૂજનવ્રત,…

Continue reading