રામલલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બન્યું ‘સ્વર્ગ’
  • January 11, 2025

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. પરંતુ તેની તારીખ અંગે ઘણી મૂંઝવણ હતી, કારણ કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થયો હતો, જેને આખી દુનિયાએ જોયો હતો. આ વખતે પણ તેમની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.

Continue reading

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!