India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…
India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…
કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં લાગુ કર્યુ રાષ્ટ્રપતિ શાસન કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું…
ગુનાહિત રાજનેતાઓનો વારો પડશે!!! સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને પ્રશ્ન; ગુનાહિત વ્યક્તિ કેવી રીતે સંસદ જઈ શકે? સુપ્રીમ કોર્ટે રાજકારણના ગુનાહિતકરણને એક મોટો મુદ્દો ગણાવ્યો અને પ્રશ્ન કર્યો કે ફોજદારી કેસમાં…
હાલમાં જ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચના કહેવાથી ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના નિયમોને બદલી નાંખ્યા છે. આ નિર્ણય પછી એક વખત ફરીથી ચૂંટણી પ્રક્રિયામાં ગડબડીની આશંકાઓને લઈને એક નવો જ…
કેન્દ્ર સરકારે શુક્રવારે ચૂંટણીના દસ્તાવેજોને આપવા બાબતે ફેરફાર કર્યો છે જેથી તમામ ચૂંટણી સંબંધિત દસ્તાવેજો જાહેર જનતા માટે ઉપલબ્ધ થઇ શકશે નહીં. 1961ના ચૂંટણીના નિયમોનો નિયમ 93(2)(a) પહેલા કહેતો હતો…