Mansukh Vasava: ભાજપના સાંસદે ભાજપનીજ ખોલી પોલ,કહ્યું,આપ-ભાજપની મિલીભગતમાં કરોડોનો ભ્રષ્ટાચાર! PM મોદીએ એક કાર્યક્રમ પાછળ 24 કરોડ ખર્ચા!
  • December 11, 2025

(દિલીપ પટેલ દ્વારા) Mansukh Vasava: ભાજપના ભ્રષ્ટ નેતાઓના ભ્રષ્ટાચાર ખૂબજ વધી ગયા છે અને અનેક ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ અને આમ…

Continue reading
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
  • November 9, 2025

chhotaudepur:આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભાજપના ઘણા નેતાઓ તેમને ડરાવી-ધમકાવીને પાર્ટીમાં જોડવાના પ્રયત્નો કરી રહ્યા છે.  તેમણે કહ્યું કે, 15 નવેમ્બરે ભાજપમાં…

Continue reading
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
  • October 29, 2025

Narmada: આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવા દ્વારા AAP નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા…

Continue reading
“ભાજપમાં આવી જાઓ, તમને મંત્રી બનાવી દઈશું” Chaitar vasava એ જાહેર સભામાં ભાજપની પોલ ખોલી
  • October 7, 2025

Chaitar vasava: આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અને આદિવાસી સમુદાયના મજબૂત નેતા ચૈતર વસાવા જેલની સજા પૂરી કરીને બહાર આવ્યા પછી સંપૂર્ણ આક્રમકતા સાથે રાજકીય ક્ષેત્રમાં પાછા ફર્યા છે. પગપાળા…

Continue reading
ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા
  • October 1, 2025

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમાંથી છૂટ્યા બાદ મુશ્કેલીઓ વધતી જઈ રહી છે.  નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી. ગઈકાલે…

Continue reading
Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?
  • September 8, 2025

Chaitar Vasava case: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી…

Continue reading
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી
  • July 23, 2025

Narmada: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રશાસનને કડક ચેતવણી આપી છે કે, જો સાત દિવસમાં ચૈતર…

Continue reading
Chaitar Vasava: ચૈતર વસાવાને હજુ 15 દિવસ વડોદરા જેલમાં રહેવું પડશે, હાઈકોર્ટે આપ્યો ઝટકો!
  • July 22, 2025

Chaitar Vasava bail application: દેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજીની સુનાવણી 5 ઓગસ્ટ, 2025 સુધી મુલતવી રાખી છે, જેના કારણે તેમને હજુ…

Continue reading
Chaitar Vasava: સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સમાધાનની વાત કેમ કરી?
  • July 14, 2025

Chaitar Vasava’s bail denied: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે, જેના કારણે તેમને હજુ જેલમાં રહેવું પડશે.…

Continue reading
ચૈતર વસાવાને ‘આદિવાસી અધિકાર બચાવ’ રેલી વરસાદ વચ્ચે કેમ કાઢવી પડી?, શું છે માંગણીઓ? | Tribal Rights Protection
  • July 1, 2025

Tribal Rights Protection Rally in Surat: સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે 30 જૂન, 2025ના રોજ આદિવાસી સમાજ દ્વારા ‘આદિવાસી અધિકાર બચાવ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઉમરપાડા, નેત્રંગ, અને…

Continue reading

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!