“ભાજપમાં આવી જાઓ, તમને મંત્રી બનાવી દઈશું” Chaitar vasava એ જાહેર સભામાં ભાજપની પોલ ખોલી
  • October 7, 2025

Chaitar vasava: આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અને આદિવાસી સમુદાયના મજબૂત નેતા ચૈતર વસાવા જેલની સજા પૂરી કરીને બહાર આવ્યા પછી સંપૂર્ણ આક્રમકતા સાથે રાજકીય ક્ષેત્રમાં પાછા ફર્યા છે. પગપાળા…

Continue reading
ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા
  • October 1, 2025

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જેલમાંથી છૂટ્યા બાદ મુશ્કેલીઓ વધતી જઈ રહી છે.  નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી. ગઈકાલે…

Continue reading
Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?
  • September 8, 2025

Chaitar Vasava case: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી…

Continue reading
Narmada: “હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ”, ચૈતર વસાવાના સમર્થકોને મનસુખ વસાવાની ચેતવણી
  • July 23, 2025

Narmada: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રશાસનને કડક ચેતવણી આપી છે કે, જો સાત દિવસમાં ચૈતર…

Continue reading
Chaitar Vasava: ચૈતર વસાવાને હજુ 15 દિવસ વડોદરા જેલમાં રહેવું પડશે, હાઈકોર્ટે આપ્યો ઝટકો!
  • July 22, 2025

Chaitar Vasava bail application: દેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજીની સુનાવણી 5 ઓગસ્ટ, 2025 સુધી મુલતવી રાખી છે, જેના કારણે તેમને હજુ…

Continue reading
Chaitar Vasava: સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સમાધાનની વાત કેમ કરી?
  • July 14, 2025

Chaitar Vasava’s bail denied: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે, જેના કારણે તેમને હજુ જેલમાં રહેવું પડશે.…

Continue reading
ચૈતર વસાવાને ‘આદિવાસી અધિકાર બચાવ’ રેલી વરસાદ વચ્ચે કેમ કાઢવી પડી?, શું છે માંગણીઓ? | Tribal Rights Protection
  • July 1, 2025

Tribal Rights Protection Rally in Surat: સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે 30 જૂન, 2025ના રોજ આદિવાસી સમાજ દ્વારા ‘આદિવાસી અધિકાર બચાવ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઉમરપાડા, નેત્રંગ, અને…

Continue reading
ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?
  • May 20, 2025

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ GPSCના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ચૈતરે તેમને હટાવવાની માગ કરી છે. આક્ષેપ છે કે ઇન્ટરવ્યૂમાં SC-ST ઉમેદવારોને માત્ર 20થી 35 ગુણ, EWS…

Continue reading
Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?
  • May 12, 2025

Narmada e-rickshaw BJP corruption: નર્મદા જીલ્લામાં સ્વચ્છ ભારત મિશનમાં કૌભાંડ થયું છે. નર્મદા જીલ્લાને ભાજપ સરકારે તકલાદી ઈ-રિક્ષાઓ પધરાવી દીધી છે. હલકી ગુણવત્તાવાળી રિક્ષાઓ થોડા સમયમાં બગડી જાય તેવી હાલતમાં…

Continue reading
Narmda: પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા
  • April 3, 2025

Narmda:  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા પોલીસ આમને સામને આવી ગયા છે. ચૈતર વસાવાએ અને નર્મદા પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસવાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા…

Continue reading

You Missed

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC