Rajkot: તળાવમાં નાહવા પડેલા 3 બાળકો ડૂબ્યાં, બાળકોના મોતથી ખેતમજૂરી કરતા પરિવારમાં શોકનો માહોલ
  • July 17, 2025

Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક કરુણાંતિકા સર્જાઈ છે. જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક તરવૈયા મામલતદાર અને પોલીસ…

Continue reading
RAJKOT: ઉતરાયણ પહેલા દુર્ઘટના, વીજ ટીસી પરથી પતંગ લેવા જતાં બાળકનું મોત
  • January 9, 2025

ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અનેક બનાવોમાં ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું…

Continue reading
NADIAD: નાની બાળકી પર ટ્રકમાંથી ઉછળીને સ્પેર વ્હિલ પડતાં મોત
  • January 3, 2025

નડિયાદ-ડાકોર રોડ પર આવેલા સલુણ ગામે ભયંકર અકસ્માતની  ઘટના ઘટી છે. આ અકસ્માતમાં સાડા ત્રણ મહિનાની પરપ્રાંતીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી…

Continue reading
ગુજરાતમાં અહીં થયો નવા વર્ષના પ્રથમ દિવસે જ ભયંકર અકસ્માત, 3નાં મોત, મરણ ચિચિયારીઓ ગૂંજી
  • January 1, 2025

નવા વર્ષના આરંભે જ બનાસકાંઠામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠાના સુઇગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી રાજકોટ તરફથી જતી…

Continue reading

You Missed

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો