પૂર્વ નોકરશાહોએ ગાઝિયાબાદ ધર્મ સંસદ આયોજન અંગે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી
નવી દિલ્હી: ગાઝિયાબાદમાં હિન્દુ કટ્ટરવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આગામી 17 ડિસેમ્બરથી આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે, જેમાં નિવૃત્ત સિવિલ સેવક પણ અરજદાર છે. આ…

















