Bihar: બિહાર નાયબ મુખ્યમંત્રીના બે મતદાર કાર્ડ પકડાયા, પછી શું બોલ્યા?
Bihar Deputy CM Two Voter Cards: આજે રવિવારે વિપક્ષ નેતા તેજસ્વી યાદવે હવે ડેપ્યુટી CM વિજય સિંહાને પણ બે EPIC નંબર શોધ્યા છે. મતદાર યાદીમાં વિજય સિંહાનો EPIC નંબર લખીસરાય…
Bihar Deputy CM Two Voter Cards: આજે રવિવારે વિપક્ષ નેતા તેજસ્વી યાદવે હવે ડેપ્યુટી CM વિજય સિંહાને પણ બે EPIC નંબર શોધ્યા છે. મતદાર યાદીમાં વિજય સિંહાનો EPIC નંબર લખીસરાય…
Election Commission: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપની મિલિભગત બહાર લાવી દેતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાહુલે પુરાવા સાથે ચૂંટણીપંચ કેવી રીતે ભાજપને જીતાડવા મદદ કરે છે,…
Renuka Chowdhury : રાજયસભામાં કોંગ્રસની સાસંદ રેણુકાએ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ સરકારને સવાલો કર્યા હતા. એક ચુટકી સિંદુરની કિંમત નરેન્દ્ર બાબુ શું…
Delhi: રાજ્યસભામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ની તૈનાતી પર વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો છે. વિપક્ષી નેતાઓએ કહ્યું છે કે વેલમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે જે વિરોધને રોકવાનો…
Ahmedabad: ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે છે તેમ છતા રાજ્યમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર લાપરવાહી અને લોલમલોલ માર્ગ અને મકાન વિભાગમાં ચાલે છે રાજ્યમાં અવાર નવાર પુલ…
MP News: મધ્યપ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દાઓ પર અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. બે ધારાસભ્યોને પ્રતીકાત્મક રીતે ભેંસ બનાવવામાં આવ્યા અને તેમની સામે પીપીડીઓ વગાડવામાં આવી. વિપક્ષી નેતા…
Amit Shah Parliament: સંસદના ચોમાસા સત્રમાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન એસ જયશંકરે ભારતનો પક્ષ રજૂ કર્યો. આ દરમિયાન ગૃહમંત્રીએ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો.…
CAG Report: CAG દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ્સે દેશના વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સ અને યોજનાઓમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. આ રિપોર્ટ્સમાં બિહારની ભાજપ સરકાર દ્વારા 70,000 કરોડ…
Rahul Gandhi in gujarat: આજે, 26 જુલાઈ 2025ના રોજ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા. સવારે વડોદરા એરપોર્ટ પર તેમનું આગમન થતાં જ…
Journalist Jagdish Mehta: સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો છે પત્રકાર જગદીશ મહેતાએ આ નિવેદન બદલ માફી…


