Ahmedabad plane crash: 242 થી માત્ર 1 વ્યક્તિ જીવિત બચી
  • June 12, 2025

Ahmedabad plane crash:  આજે, 12 જૂન 2025ના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાનું વિમાન AI-171 (બોઈંગ 787 ડ્રીમલાઈનર) ટેકઓફ થયાની થોડી જ…

Continue reading
Ahmedabad plane crash: પ્લેન દુર્ઘટનામાં તમામ 242 લોકોના મોત: AP ન્યૂઝ
  • June 12, 2025

Ahmedabad plane crash: અમદાવાદના મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાનું AP ન્યૂઝે દાવો કર્યો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં ગુજરાતના પૂર્વ…

Continue reading
  Ahmedabad plane crash: મોતનો આંકડો 290 પર પહોંચાવીની આશંકા
  • June 12, 2025

Ahmedabad plane crash:  આજે ગુરુવારે (12 જૂન) બપોરે ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયા(Air India)નું પેસેન્જર વિમાન ક્રેશ થઈ ગયું છે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.  અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશની…

Continue reading
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
  • May 8, 2025

 Khawaja Asif: પહેલગામ આતંકવાદી હુમલાના આતંવાદીઓને પાઠ ભણાવવા માટે મંગળવારે રાત્રે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો. જેમાં પાકિસ્તાને સ્વીકાર્યું છે 26 લોકોના…

Continue reading
દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય
  • May 4, 2025

નવી દિલ્હી: દિલ્હીથી ઇઝરાયલની રાજધાની તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને અબુ ધાબી તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. તેલ અવીવ બેન ગુરિયન એરપોર્ટ પર થયેલા મિસાઇલ હુમલા બાદ આ નિર્ણય…

Continue reading
Amreli plane crash: અમરેલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત
  • April 22, 2025

Amreli private plane crash: ગુજરાતમાં આ વર્ષે ઘણી પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ ઘટી છે. ત્યારે હવે આવી જ એક ઘટના અમરેલીમાં બની છે. અમરેલીના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન…

Continue reading
Agra: યોગીના વિમાનનું આગ્રામાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ
  • March 26, 2025

Agra: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિમાનનું આગ્રામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ટેકનિકલ ખામીને કારણે વિમાન ઉડાન ભર્યા પછી પાછું લેન્ડિંગ કરાયું હતુ. સીએમ યોગી માટે દિલ્હીથી બીજું વિમાન મંગાવવામાં…

Continue reading
IAF Plane Crash: હરિયાણામાં વાયુસેનાનું પ્લેન જગુઆર ક્રેશ, આ રીતે પાયલોટનો બચાવ્યો જીવ?
  • March 7, 2025

IAF Plane Crash: આજે શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે વિમાને અંબાલા એરબેઝથી તાલીમ માટે ઉડાન ભરી હતી. પાયલટે…

Continue reading