Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા
Anna Hazare: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર પર પુણેમાં જમીન સંબંધિત ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કોઈનું નામ લીધા વિના આ અંગે…








