હિમાચલમાં ભયંકર હિમવર્ષાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા, 4000 પ્રવાસી અટવાયા
હિમાચલ પ્રદેશમાં ભયંકર હિમવર્ષાના કારણે ત્રણ નેશનલ હાઇવે પર બરફની ચાદર પથરાઇ ગઈ છે, તો હિમવર્ષાના કારણે 174 રોડ બંધ કરવા પડ્યા છે. તેથી 300 બસો સહિત 1000 વાહનો રસ્તા…
હિમાચલ પ્રદેશમાં ભયંકર હિમવર્ષાના કારણે ત્રણ નેશનલ હાઇવે પર બરફની ચાદર પથરાઇ ગઈ છે, તો હિમવર્ષાના કારણે 174 રોડ બંધ કરવા પડ્યા છે. તેથી 300 બસો સહિત 1000 વાહનો રસ્તા…
ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં કપ્તાનગંજમાં, ગુંડાઓએ એક દલિત છોકરાને જન્મદિવસની પાર્ટીમાં બોલાવ્યો અને તેને નિર્દયતાથી માર્યો. એટલું જ નહીં પણ તેના કપડા કાઢી નાખ્યા હતા.…
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીની શાકભાજી માર્કેટમાં પહોંચ્યા છે. આનો વીડિયો તેમણે મંગળવારે સવારે શેર કર્યો. શાકમાર્કેટમાં રાહુલ કેટલીક મહિલાઓ સાથે વાતો કરતો નજરે પડ્યો હતો.…
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર અમાનવિય કૃત્ય કરનાર નરાધમને સજા ક્યારે મળશે તે એક પણ મોટો પ્રશ્ન છે.…
બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ…
હવે મંદિર-મસ્જિદના વિવાદ વચ્ચે હિન્દુત્વવાદીઓ વચ્ચે પણ ખઠ્ઠાશ પેઠી છે. હિન્દુઓને ઉપદેશ આપવાની બાબતમાં હવે ભાગવત પોતે કટ્ટરવાદી હિન્દુઓના નિશાના ઉપર આવી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે…
શિક્ષણ જગતને લઈને શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. તો સરકારી શાળાઓથી લઈને પ્રાઇવેટ શાળાઓની પણ…
હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુરને યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલનો અધ્યક્ષ નિમવામાં આવ્યો છે. તેમની નિમણૂકનો કાર્યકાળ તાત્કાલિક અસરથી 12 નવેમ્બર 2028 સુધીનો રહેશે. રિપોર્ટ…
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…