Raksha bandhan 2025: રક્ષાબંધન પર રાખડીમાં ત્રણ ગાંઠો બાંધવાનું શું છે આધ્યાત્મિક મહત્વ?
  • August 9, 2025

Raksha bandhan 2025:  રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. અને બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેની રક્ષા માટે ભગવાનને પ્રાથના કરે છે ત્યારે  રક્ષાબંધન પર રાખડીમાં ત્રણ ગાંઠો…

Continue reading
Sabarkantha: તલોદ ખાતે દશામાની મૂર્તિ ખરીદવા માટે જામી ભારે ભીડ
  • July 24, 2025

Sabarkantha: આજથી દશામાના વ્રતની શરુઆત થઈ ગઈ છે. જેથી આજથી ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના થશે અને 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે.આજથી દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા…

Continue reading
Dharma: દાનનો મહિમા : મનુષ્ય સ્વનું કલ્યાણ કરવું હોય તો દાન કરવું
  • July 18, 2025

 Dharma:  સત્યુગમાં તપ, ત્રેતામાં જ્ઞાન, દ્વાપરમાં યજ્ઞ અને કળિયુગમાં એકમાત્ર દાન જ મનુષ્યના કલ્યાણનું સાધન છે. આપણે ત્યાં કહેવાય છે કે ‘જમણા હાથે દાન કરો તો ડાબા હાથને પણ ખબર…

Continue reading
Dharma: હિંડોળે ઝૂલતા હરિનું ધ્યાન, ભક્તિમાં ડૂબે મન-આત્માન : ચાતુર્માસમાં જાણો ભગવાનને હિંડોળે ઝુલાવવાની પ્રથા
  • July 17, 2025

Dharma: માન્યતા છે કે સૌપ્રથમ મીરાંબાઈએ ભગવાન શ્રીકૃષ્ણને પારણે ઝુલાવ્યા ત્યારથી ચાતુર્માસમાં ભગવાનને હિંડોળે ઝુલાવવાની પ્રથા શરુ થઈ છે. મારા ઠાકોરને હિંડોળે ઝૂલાવો રે, દક્ષિણાયણે સૂરજ આવ્યો, ચાતુરમાસ્ય શરૂ થયો……

Continue reading
તમે કઈ ધાતુના વાસણમાં રસોઈ બનાવો છો, જમો છો? સોનાની થાળીમાં જમવાથી શું થાય?, ઋષિમુનિઓએ કહ્યું છે?
  • July 14, 2025

સનાતન ધર્મના ઋષિમુનિઓ જપતપ કરનારા સાધુસંતો જ નહોતા પણ શોધ-સંશોધન કરનારા મહાન વિજ્ઞાનીઓ પણ હતા. કારણ કે ઋષિમુનિઓએ માત્ર ગ્રહનક્ષત્રોની સમજ જ નથી આપી પણ ધાતુના માનવજીવન અને માનવશરીર પરથી…

Continue reading
Flags in temples : જાણો, મંદિરોમાં ધજા ફરકાવવાનું કારણ, સકારાત્મક તરંગોને આકર્ષવા ધજા રડારનું કરે છે કામ
  • July 13, 2025

Flags in temples : વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની…

Continue reading