GUJARAT: હવે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગ કરશેઃ સરકારનો નિર્ણય
ગૃહ વિભાગ વિભાગમાં ફોજદારી કેસો સબંધિત કેસો સંભાતી શાખાઓ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની તમામ અદાલતોમાં ફોજદારી કેસોની કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને…







