ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબ બંધ રહ્યુ; 221 ટ્રેનો રદ તો 200 રસ્તાઓ જામ
પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે 221 ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાઇવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપવામાં આવ્યું…