Narendramodi: “સમય બલવાન, નહીં મનુષ્ય બલવાન” નરેન્દ્ર મોદી જેઓને ‘શીશ’ ઝુકાવતા હતા તે ‘બાપુ’નો આશ્રમ તૂટશે!
Narendramodi: નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ આશારામ બાપુના આશ્રમમાં જતા અને બાપુના આર્શીવાદ લેતા હતા અને જાહેર મંચ પરથી બાપુ માટે ભક્તિભાવ પ્રગટ કરી સદા નત મસ્તક…







