Anand: ચરોતરના સમૃધ્ધ ગણાતાં ધર્મજ ગામે કમળાના રોગે માથુ ઉંચક્યુ, અત્યાર સુધી 91 દર્દી, શું છે લક્ષણો?
Anand News: થોડા સમયથી આણંદ જીલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા સમૃધ્ધ ગામ એવા ધર્મજ કમળાના રોગે કહેર વર્તાવ્યો છે. અહીં આરોગ્ય ટીમો સતત ખડાપગે છે. તેમ છતાં કેસ ઓછા થવાને બદલે…









