સુરતની ઘટના બાદ અમદાવાદ DEOએ જાહેર કર્યો પત્ર, ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને બહાર ન કાઢી શકાય
  • January 23, 2025

સુરત(surat)ના ગોડાદરામાં ધોરણ 8ની વિદ્યાર્થિની(student)એ આપઘાત(Suicide) કરી લેતાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી…

Continue reading
RAJKOT: વિદ્યાર્થીને આચાર્યએ ફડાકા ઝીંક્યા, જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બની ઘટના
  • January 22, 2025

ગઈકાલે સુરતમાં શાળા સંચાલકોના ત્રાસથી 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. ત્યારે આજે જેતપુર તાલુકાની એક શાળાના આચાર્યએ વિદ્યાર્થીને એકપછી એક લાફાં માર્યાનો વિડિયો વાઈલ થતાં ખળભળાટ મચી…

Continue reading
1.85 લાખ ઉમેદવાર આવતીકાલે આપશે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા
  • December 21, 2024

GPSC દ્વારા આવતીકાલે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા યોજવાની છે. જે અંગે GPSC ચેરમેન હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે માહિતી આપી હતી કે…

Continue reading