RAJKOT: ખેડૂતે ખરીદેલા મોઘા ખાતરમાં નીકળ્યા પથ્થર અને કાંકરા
  • January 23, 2025

જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતે ખરીદેલા GSFCના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે. જેથી ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો…

Continue reading
JUNAGADH: ખેડૂતો માટે અનોખો વિરોધ, AAP પાર્ટીએ ભીખ માગી, જુઓ
  • January 9, 2025

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સિઝનનો 165 ટકા કરતાં વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી. સાથે જ ગત ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો…

Continue reading