Jamnagar: એક જ પરિવારના 3 સભ્યો હૃદયરોગનો શિકાર, ત્રણ દિવસમાં જ છવાયો ભયનો માહોલ
  • September 3, 2025

Jamnagar: જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જયાં ત્રણ દિવસના ગાળામાં જ હૃદયરોગના હુમલાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા, તેમાં બે વૃદ્ધ ભાઈઓનો સમાવેશ,…

Continue reading
Vadodara: ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનાર મુખ્ય આરોપીનું ભાજપ નેતાઓ સાથે કનેક્શન, શું આરોપીઓને રાજકીય બચાવ મળશે?
  • September 3, 2025

Vadodara: ગણેશ ચતુર્થી દરમિયાન વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની આગમન યાત્રા દરમિયાન પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં વડોદરા પોલીસે અત્યાર સુધી…

Continue reading