Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!
Ahmedabad: ગુજરાતમાં સતત આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે અમદાવાદના ગુરુકુળ વિસ્તાર નજીક આવેલી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. 15 જેટલા ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી આગ…