AHMEDABAD: વાસણામાં બે શખ્સો દ્વારા યુવકની હત્યા
  • January 20, 2025

ગુજરાતમાં હવે કાયદાનો ડર રહ્યો જ ન હોય તેમ વારંવાર જાહેરમાં મારામારી, હત્યા, લૂંટ જેવી ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે હવે અમદાવાદના વાસણામાં અંગત અદાવતમાં બે શખ્સો દ્વારા એક…

Continue reading
કોલકાતા રેપ-હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચૂકાદોઃ દોષિત સંજય રોયને આજીવન કેદ
  • January 20, 2025

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત જાહેર થયેલા સંજય રોયને કોર્ટે સજા ફટકારી છે. કોલકાતાની સ્પેશિયલ કોર્ટે સંજય રોયને આજીવન…

Continue reading
કોલકાતા રેપ વીથ મર્ડર કેસઃ બળાત્કારીને આજે કોર્ટ સજા સંભળાવશે, 18 જાન્યુઆરીએ દોષિત જાહેર કરાયો હતો
  • January 20, 2025

કોલકાતાની કોર્ટ આજે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર-હત્યા કેસમાં દોષિત સંજય રોયને સજા સંભળાવશે. ઓગસ્ટ 2024 માં કોલકાતાના હોસ્પિટલમાંથી તાલીમાર્થી મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી…

Continue reading
SURAT: 17 વર્ષિય બાળકને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, કોણ છે હત્યારો?
  • January 3, 2025

સુરત શહેરના સતત હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ડિંડોલીમાં ગત રોજ મોડી રાત્રે નજીવી બાબતેને લઈ થયેલા ઝઘડામાં એક 17 વર્ષિય બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે ગણતરીના…

Continue reading
Rajkot: વીંછિયામાં થયેલી હત્યા મામલો: પરિવાર સહિત સમાજના લોકો ધરણા પર બેઠા
  • January 1, 2025

રાજકોટના વીંછિંયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની 7 શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યા આ બનાવમાં…

Continue reading
Kutch: નોકરી જતી 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી હત્યા
  • December 30, 2024

ગુજરાતમાં ગુનાખોરીની પ્રવૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી બેરહેમીપૂર્વક હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ…

Continue reading
બળાત્કારનો ભોગ બનેલી બાળાના મોત બાદ ચૈતર વસાવાએ સરકાર પર કર્યા પ્રહાર, CM અને ગૃહમંત્રી અંગે શું કહ્યું?
  • December 24, 2024

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર દસ વર્ષની દીકરી મોત સામેની જંગ…

Continue reading
ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ, પિડિત પરિવારને ન્યાય ક્યારે મળશે?
  • December 21, 2024

તાજેતરમાં ભરુચા જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષિય બાળકી પર ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ. બાળકીને ગંભીર ઈજા થતાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની બેવાર સર્જરી કરવી પડી હતી.…

Continue reading