Gandhinagar: 400 કરોડની જમીનનું કૌભાંડ!, 1 હજાર લોકો ભેગા થયા, તત્કાલિન મામલતદાર, ભૂમાફિયાઓ પર મોટા આક્ષેપ
Gandhinagar land scam: ગુજરાતના ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં સ્થિત પ્રાચીન અને પવિત્ર નરસિંહજી મંદિર ટ્રસ્ટની અમૂલ્ય 40 એકર જમીન પર થયેલા કરોડોના કૌભાંડે સમગ્ર વિસ્તારમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે.…

















