Ahmedabad: પ્રમુખોની જાહેરાતની ખુશીમાં ભાજપે ઢોલ-નગારાં વગાડ્યા, શોક ભૂલાયો, જુઓ ધારસભ્યએ શું કહ્યું?
વડાપ્રધાન મનમોહન સિંહનું અવસાન થતાં સમગ્ર ભારત દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. છતાં અમદવાદના મણિનગરમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓ વોર્ડ પ્રમુખોની નિમણૂક વખતે શોક ભૂલી ઢોલ-નગરા સાથે…