Ahmedabad: પ્રમુખોની જાહેરાતની ખુશીમાં ભાજપે ઢોલ-નગારાં વગાડ્યા, શોક ભૂલાયો, જુઓ ધારસભ્યએ શું કહ્યું?
  • December 30, 2024

વડાપ્રધાન મનમોહન સિંહનું અવસાન થતાં સમગ્ર ભારત દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. છતાં અમદવાદના મણિનગરમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓ વોર્ડ પ્રમુખોની નિમણૂક વખતે શોક ભૂલી ઢોલ-નગરા સાથે…

Continue reading
મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં અવ્યવસ્થા, રાહુલના નિવેદન પર જેપી નડ્ડા ભડક્યા!, જુઓ શું કહ્યું?
  • December 29, 2024

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે સ્થળની પસંદગી અને તેમના નામે સ્મારકને લઈને રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પૂર્વ વડાપ્રધાનની યાદનું ‘અપમાન’…

Continue reading
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમના પાર્થિવ દેહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા. ત્રણેય પાંખની સેનાઓએ તેમને અંતિમ સલામી…

Continue reading
મનમોહન સિંહનો પાર્થિવ દેવ અંતિમ સંસ્કાર માટે રવાના, દેશીની શ્રદ્ધાંજલિ
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમ બોધ ઘાટ લઈ જવાઈ રહ્યો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે સોનિયા, રાહુલ- પ્રિયંકા સહીતના નેતાઓ…

Continue reading