કેન્દ્ર સરકારે મણિપુરમાં લાગુ કર્યું રાષ્ટ્રપતિ શાસન
કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં લાગુ કર્યુ રાષ્ટ્રપતિ શાસન કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું…








