કેજરીવાલની કાર પર પથ્થરમારો: દિલ્હીમાં પ્રચાર દરમિયાન બની ઘટના
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર વચ્ચે, સત્તાધારી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપોનો દોર પણ ચાલુ છે. શનિવારે, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલ પર ભાજપના નેતા પરવેશ…