‘પાકિસ્તાન યાદ રાખે કરાચીનો રસ્તો ગુજરાતના સર ક્રીકમાંથી પસાર થાય છે’, રાજનાથ સિંહના નિવેદનથી ખળભળાટ
Rajnath Singh statement: પાકિસ્તાન યાદ રાખે કે કરાચી જવાનો રસ્તો ગુજરાતના સર ક્રીકમાંથી પસાર થાય છે તેવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન પાકિસ્તાની…







