Narendra Modi:ભાજપ જોરશોરથી જાહેરાતો કરે તેનું ‘સુરસુરીયું’ કેમ થઈ જાય છે?પ્રજાના પૈસે અખતરા કેમ?
Narendra Modi:ભાજપ સરકારની એક ખાસિયત છે તેઓ જાહેરાત જોરદાર કરે છે અને જ્યારે વાજતે ગાજતે તેનું મોદી સાહેબ ઉદઘાટન કરી નાખે મોટા ભાષણો થાય અને છાપાઓ અને ટીવી ચેનલમાં ફોટા…







