Gir Somnath: માણેકપુરમાં 20 દિવસથી પાણીની સમસ્યા વિકરાળ, મહિલા સરપંચ અને પતિના ધરણાં
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા માણેકપુર ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામની 5000થી વધુ વસ્તી પાણીની અછતને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે.…