ભારત-શ્રીલંકા વચ્ચે ક્યાં કરારો પર સહમતિ સધાઇ? દિસાનાયકેએ PM મોદીને અપાવ્યો એક મહત્વપૂર્ણ વિશ્વાસ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતના પ્રવાસે છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે…