Maharashtra: ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, મુસાફરો એક ટ્રેનમાંથી કુદ્યા તો બીજી ટ્રેન નીચે કચડાયા
  • January 23, 2025

મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. જેમાંથી 8 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા…

Continue reading