Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?
Narmada e-rickshaw BJP corruption: નર્મદા જીલ્લામાં સ્વચ્છ ભારત મિશનમાં કૌભાંડ થયું છે. નર્મદા જીલ્લાને ભાજપ સરકારે તકલાદી ઈ-રિક્ષાઓ પધરાવી દીધી છે. હલકી ગુણવત્તાવાળી રિક્ષાઓ થોડા સમયમાં બગડી જાય તેવી હાલતમાં…