punjab floods: પૂરની સ્થિતિ વચ્ચે માનવતા મહેકી! મુસ્લિમ સમુદાય આવ્યો પીડિતોની વ્હારે
punjab floods: પંજાબમાં પૂરના કારણે ભારે વિનાશ થયો છે. લોકોના ઘર, દુકાનો, ખેતરો અને કોઠાર બધું પૂરના પાણીથી નાશ પામ્યું છે. આ દરમિયાન, માનવતાનું ઉદાહરણ રજૂ કરીને, મુસ્લિમ સંગઠનો અને…








