Anirudhsinh Jadeja case: ભૂગર્ભમાં ઉતરેલા અનિરુદ્ધસિંહ જાડેજા આવશે બહાર, આજે કરશે સરેન્ડર
Anirudhsinh Jadeja case: ગોંડલના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યાના કેસમાં આરોપી અનિરૂદ્ધસિંહ જાડેજાને લઈને સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ફરાર અનિરુદ્ધસિંહ જાડેજા આજે પોલીસ સામે હાજર થશે.ત્યારે…

















