Rajkot: જેતપુર પંથકમાં ધરા ધ્રુજી ઉઠી! ઉપરા ઉપરી 11 ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ; શાળાઓમાં રજા જાહેર
Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં 11 જેટલા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલૉજિકલ રિસર્ચના જાહેર કરાયેલા ડેટા મુજબ આજે શુક્રવારે 9 જાન્યુઆરીના રોજ સવારથી…











