અમદાવાદના ખોખરામાં આગ, લોકોને કાળજું કંપાવી દે તે રીતે રેસ્કયૂ કરાયા | Ahmedabad fire
Ahmedabad fire: ગુજરાતના અનેક સ્થળોએ આગની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોખરાના પરિષ્કર-1 એપાર્ટમેન્ટના પાંચમા માળે આગ લાગવાની ઘટના ઘટી છે. ઘટનાની જાણ થતાં…